દેશમાં 100 નવી સૈનિક શાળાઓ ખોલવામાં આવશે: સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ
Sainik School: ભારતમાં શિક્ષણની મૂળભૂત ગુણવત્તા સુધારવા માટે, કેન્દ્ર સરકારે દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે બુધવારે કેરળના અલાપ્પુઝામાં વિદ્યાધિરાજ વિદ્યાપીઠમ્ સૈનિક સ્કૂલના વાર્ષિક...