પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત, આતંકવાદીઓએ પર્યટકોના નામ પૂછીને ગોળીબાર કર્યો
Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ 26 લોકોમાંથી 25 પ્રવાસી છે...