આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિરમગામની પુણ્ય ધરા પરથી જનતાનો વિજયી હુંકાર થયો છે. વિરમગામ વિધાનસભાના ૩૩૬ બૂથમાંથી પધારેલા ૬૫૦૦ લોકોને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોની માહિતી આપી હતી.
આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિરમગામની પુણ્ય ધરા પરથી જનતાનો વિજયી હુંકાર થયો છે. વિરમગામ વિધાનસભાના ૩૩૬ બૂથમાંથી પધારેલા ૬૫૦૦ લોકોને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોની માહિતી આપી હતી.