આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિરમગામની પુણ્ય ધરા પરથી જનતાનો વિજયી હુંકાર થયો છે. વિરમગામ વિધાનસભાના ૩૩૬ બૂથમાંથી પધારેલા ૬૫૦૦ લોકોને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોની માહિતી આપી હતી.
આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિરમગામની પુણ્ય ધરા પરથી જનતાનો વિજયી હુંકાર થયો છે. વિરમગામ વિધાનસભાના ૩૩૬ બૂથમાંથી પધારેલા ૬૫૦૦ લોકોને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોની માહિતી આપી હતી.
દેત્રોજ તાલુકામાં 75માં વનમહોત્સવ કાર્યક્રમ ગીતાપુર ગામે વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
વિરમગામ: ગુજરાતના મુખ્યમંત્રીને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે એક પત્ર લખી મુસાફરલક્ષી યોજનાઓ બાબતે કેટલાક ફેરફાર કરવા વિનંતી કરી છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે, રાજ્યમાં ચાલતી પેસેન્જર પોર્ટેબલ પાસ સીસ્ટમ, કેન્સરના...