શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ઉર્વશી રૌતેલા

અભિનેત્રી ઉર્વશી રૌતેલા નંદમુરી બાલકૃષ્ણની તેલુગૂ ફિલ્મ ‘એનબીકે’માં નજર આવશે.

અભિનેત્રી હૈદરાબાદમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ભરતી થઈ છે.  

આ ફિલ્મમાં બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં છે.

ઉર્વશીની ટીમ તરફથી અપાયેલ માહિતી અનુસાર, અભિનેત્રીને ભયાનક ફ્રેક્ચર થયું છે.

ઉર્વશીને એક હાઈ-ઓક્ટેન સીનના શૂટિંગ દરમિયાન ફ્રેક્ચર થયું અને ત્યારથી તેને દુખાવો થયો હતો.