અલવિદા ‘રતન’: ભારે હૃદય થી કહીએ Ratan ‘Ta Ta’

ટાટા સન્સના ચેરમેન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે.

મોડી રાત્રે લગભગ 11 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રતન ટાટા વય-સંબંધિત બિમારીઓથી પીડાતા હતા.

આજનો દિવસ ભારત અને ભારતીય ઉદ્યોગજગત માટે ખૂબ દુ:ખદ  

તેમનો પાર્થિવ દેહને નરીમાન પોઈન્ટ ખાતેના NCPAમાં રાખવામાં આવ્યો છે.

લોકો સાંજે 4 વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકશે.

સાંજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.