અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિવત રીતે થઈ પુરી

ભગવાન રામની પ્રાણ પ્રતિષ્છા અભિજીત મુહૂર્તમાં કરવામાં આવી

વડાપ્રધાન મોદીના હસ્તે વિધિવત મંત્રોચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

ભગવાન રામને આભૂષણોની સાથે પીતાંબર વસ્ત્રો પહેરાવામાં આવ્યા હતા

પ્રાણ પ્રતિષ્ઠા બાદ વિધિવત રીતે આરતી અને જળાભિષેક કરવામાં આવ્યો

આવતી કાલથી ભક્તો રામલલાના દર્શન કરી શકશે.